ધોરણ 10 અને 12 માટે કારકીર્દિ માર્ગદર્શન અંક 2020

 


ધોરણ 10 અને 12 માટે કારકીર્દિ માર્ગદર્શન અંક 2020


ધોરણ 10 અને 12 પછી શુ કરવુ તેની સચોટ માહિતી આપતો અને ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિધ્ધ થતો કારકીર્દિ માર્ગદર્શન અંક 2020 પ્રસિધ્ધ થઈ ગયો છે.


  •  ધોરણ 10 પછી કરી શકાય તેવા અભ્યાસક્રમો
  • ધોરણ 12 પછી કારકીર્દિ ના વિકલ્પો

ધોરણ 10 અને 12  પછી ક્યાં વ્યવસાય માં જઈ શકાય તેની સંપૂર્ણ વિગત આ પીડીએફ ફાઇલ માં આપેલ છે.


જેથી દરેક વિધ્યાર્થી અને તેમના માતપિતા એ આ પીડીએફ ફાઇલ એક વાર જરૂર જોવી.

228 પજની આ બુકમા આપને તમામ માહિતી મળી રહેશે.


કારકીર્દિ માર્ગદર્શન અંક 2020 PDF File- Click Here for Download






Post a Comment

0 Comments