ગુજરાતી સુવિચાર



  • સપના ભલે સુકા હોયપાણી તો રોજ તાજું છાંટવાનું.....

  • સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે...

  • ઊંઘ આવે તો સુઈ જાઓપરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ.....


  • જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ.....
    વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ......

  • પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ....

  • વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે...


  • તમે બાળક જેવા થાઓ પણતેઓને તમારા જેવું કરાવવા ફોફા મારશો નહિ....

  • તમારી જાન જોખમ માં આવે તો પણ બીજાની જાન ના લેતા....

  • વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે
    જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ...


  • સફળતા માટે આ ૩ સાથે રાખો (1) મગજમાં બરફ (2) જીભમાં ખાંડ (3) હૃદયમાં પ્રેમ

  • કોઈને ખરાબ ચીતરવા નહિએમાં કલર તો આપનો વપરાય છે....

  • ક્ષમા યશ છે...ક્ષમા ધર્મ છેક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે....

  • પારકાની સીડી ના બનો તોચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો....

  • આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે
    ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી...

  • વધુ પડતી અપેક્ષા ના રાખોકેમ કે એ વધુ દુઃખી કરે છે...

  • ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે...

  • રૂપ કે કુળ ગૌરવ વધારતા નથીકર્મ જ માણસ નું સાચું ગૌરવ છે...

  • હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય..

  • પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતુંઅને નફરત માણસને ખીલવા નથી દેતી....

  • મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે....

  • નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે...

  • શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે....

  • અહંમ તો બધાને હોય છેપરંતુ નમે એજ છે સબંધોનું સાચું મહત્વ...

  • નિષ્ફળતા મળે તો હિંમત રાખજોસફળતા મળે તો વિનમ્રતા રાખજો..

  • વિચાર કેટલો આવે એ મહત્વનું નથીપણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે...

  • આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતાસારા કર્મ કરવા વાળા વધારે સુખી છે....


  • વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે,
    પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી.....

  • અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં 
    પારકાનું અજવાળું કામ ના આવે....

  • પ્રસિદ્ધિ એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે...

  • કહેતા નહિ પ્રભુ નેકે સમસ્યા વિકટ છે.....
    કહી દો સમસ્યાનેકે પ્રભુ મારી નિકટ છે...

  • જીવનનો અર્થ છે સમય” 
    જેઓ જીવનથી પ્રેમ કરતા હોયતેઓ આળસમાં સમય ન વિતાવે....

  • જીવન આઈસ્ક્રીમ જેવું છેપીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો....

  • જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છેએ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી...

  • વાણીથી માણસનું ચારિત્ર્યસંસ્કાર અને ઘડતર જાણી શકાય છે....

  • સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે...

  • સૌદર્ય શોભે છે શીલથીઅને ચારિત્ર્ય શોભે છે સંયમથી.....

  • ક્યારેક તમે બીજા માટે માંગીને જોવોતમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે...

  • જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
    અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ...

  • બીજા સાથે એવી જ ઉદારતા રાખોજેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે....

  • ગૃહસ્થ એક તપોવન છેજેમાં સંયમસેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે....

  • અનુભવ જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા...

  • કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે....

  • પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છેચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ....

  • સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે....
    અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે....

  • શેરડીમાં જ્યાં ગાંઠ હોય છેત્યાં રસ નથી હોતો...અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,
    જીવનના સબંધોનું પણ આવું જ છે.

  • જ્યાં સુધી જીવ પોતાના આત્માને શુદ્ધ નથી કરતો ત્યાં સુધી
    જ્ઞાન મેળવવા છતાં અજ્ઞાની રહે છે....

  • કોઈપણ સબંધોમાં આપવા કરતા લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલેઅધોગતિ શરુ થાય...
  • બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો...કેમ કે , કેટલીક વાતો સમજવા માટે નથી હોતી...પણ સ્વીકારી લેવાની હોય છે....

Post a Comment

0 Comments